વી - ટીવી ચેનલ ના હેડ- ઈસુદાન ગઢવી એ સમર્પણ ધ્યાન શિબિર વિષે કરી જાહેરાત

વી - ટીવી ચેનલ ના હેડ- ઈસુદાન ગઢવી  એ  સમર્પણ ધ્યાન શિબિર વિષે કરી જાહેરાત કરી કે આજકાલ ચાલી રહેલ મહામારી ના સમય માં માનસિક સ્થિતિ ને સંતુલિત રાખવા સમર્પણ ધ્યાન શિબિર નો લાભ લેવા સૌને અનુરોધ કર્યો છે। 

સમર્પણ ધ્યાન શિબિર તારીખ 23 ડિસેમ્બર ગુરુતત્વ યૂ ટ્યૂબ ચેનલ પર સવારે 6 વાગ્યા થી 8 અને રિપીટ ટેલિકાસ્ટ સાંજે 6 વાગ્યા થી 8 પુનઃ પ્રસારણ થશે



समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें