સમાજ ના અગ્રણી રાજનેતાઓ સહીત અનેક ડૉક્ટરો , કલાકારો, અનેક કથાકારો , જૈનમુનિઓ તેમજ અન્ય અગ્રણી મહાનુભવો દ્વારા ધ્યાન પ્રચાર

સમર્પણ ધ્યાન શિબિર  23 થી 30 ડિસેમ્બર 2020 સુધી

સમય: સવારે 6:00 થી 8:00 વાગ્યે ,

પુનઃ પ્રચારણ: સાંજે 6:00 વાગ્યાથી 8:00

સમાજ ના અગ્રણી રાજનેતાઓ  થી માંડીને અનેક ડૉક્ટરો , અનેક કલાકારો,  અનેક કથાકારો ,  જૈનમુનિઓ તેમજ અન્ય  અગ્રણી મહાનુભાવો એ સમર્પણ ધ્યાન મહાશિબિર નો લાભ લેવા આગ્રહ કર્યો

શ્રીપદ નાયક (આયુષ મંત્રાલય )


ડૉક્ટર ધૈવત મહેતા - મનોચિકિત્સક (ઇન્ડિયન મેડિકલ અસોસિએશન પ્રેસિડન્ટ - કચ્છ ) 

જૈન મુનિ શ્રી મલયસાગરજી મહારાજ સાહેબ 

શ્રી રાજેશ એસ ભટ્ટ (કોમર્સ અને ઇન્ડસ્ટ્રી ચેમ્બર  - કચ્છ ) 

ડો. વલ્લભભાઇ કથીરિયા (રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના ચેરમેન - ભારત ) 

જ્વલંત છાયા (ચિત્રલેખા પત્રકાર ના વરિષ્ઠ પત્રકાર - રાજકોટ ) 

મોરારી બાપુ -  (પ્રસિદ્ધ કથાકાર) 

યોગીતા પટેલ - (લોકગાયિકા  -અમરેલી , ગુજરાત ) 

જે વી કાકડિયા - (ધારી, ગુજરાત, ભારત વિધાનસભાના ધારાસભ્ય) 

નારણભાઇ કાછડિયા ( સંસદના સભ્ય (અમરેલી), ગુજરાત, ભારત) 

શ્રી હેમંતભાઈ ચૌહાણ (ગુજરાતી સાહિત્ય અને સંગીત સાથે સંકળાયેલા ભક્તિ ગાયક અને લેખક.) 

શ્રીમતી બીનાબેન આચાર્ય (રાજકોટ મહાનગરપાલિકાના મેયર) 

ડો.દિપ્તીબેન શાહ  (એએમસી એમઈટી મેડિકલ કોલેજના ડીન, મહિલા કલ્યાણ નીતિ આયોગ કેન્દ્ર ,પૂર્વ ડેપ્યુટી મેયર અમદાવાદ) 

તુષાર સાધુ - (ગુજરાતી , બૉલીવુડ  અભિનેતા) 

જયેશ વ્યાસ (રાજ્ય કન્વીનર - ભાજપ - ગુજરાત) 

ડો.એસ .પી.એન. કન્નર   (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (સીડીએચઓ) કચ્છ - ગુજરાત) 

ડો. કમલેશ ભદ્રેશ્વરા (સર્જરીના પ્રોફેસર -NHL MMC, SCL અમદાવાદ હોસ્પિટલ ) 

માનનીય જૈન મુનિ શ્રી રત્નાકરસાગરજી મહારાજ સાહેબ 

માનનીય જૈન મુનિ શ્રી પ્રશાંત મુનિજી મહારાજ સાહેબ 

જીત ત્રિવેદી (ભારતનો બ્લાઇન્ડફોલ્ડેડ વન્ડર બોય) 

જીનલ યાગીક (ચેસ ફાઇડ તરરાષ્ટ્રીય ખેલાડી, ભાવનગર) 

તુષારભાઇ શુક્લા (ખૂબ જ લોકપ્રિય ગુજરાતી કવિ) 

તેજસ આર વાઘેલા (સીટીઓ અને ડિરેક્ટર-સિસ્ટમ લેવલ સોલ્યુશન) 

રોહિતભાઇ ચૌધરી (જિલ્લા શિક્ષણાધિકારી-નવસારી, ગુજરાત, ભારત) 

જતીન સાધુ (ગુરુ ધ આર્ટ હબના સ્થાપક અને નિર્દેશક) 

પિયુષભાઇ દેસાઇ (વિધાનસભાના ધારાસભ્ય-નવસારી, ગુજરાત, ભારત) 

શ્રી અંકિત ભટ્ટ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ 

ડો.વિમલ જોશી (નાયબ કલેક્ટર કચ્છ- ગુજરાત) 

શ્રી પ્રશાંત મુનિ મહારાજ 

જૈનમુનિશ્રી તારાચંદ મુનિ મહારાજ સાહબ 

શ્રીમતી યામિની ઠક્કર (ડિરેક્ટર શ્રી સાઇ આશિર્વાદ હોસ્પિટલ) 

સી.આર.પાટિલ ( ભાજપ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ,- સંસદ સભ્ય - લોકસભા) 

મથુર જી સવાણી ( કિરણ હોસ્પિટલ  ના અધ્યક્ષ -સુરત) 

કીર્તિદાન ગઢવી ( એક પ્રખ્યાત ભારતીય સિંગર) 

ઉર્વશી રાદડિયા ( એક પ્રખ્યાત મ્યુઝિકલ આર્ટિસ્ટ) 

માયાભાઇ આહિર ( એક પ્રખ્યાત લોકસાહિત્યકાર) 

સંત શ્રી મહારાજ (એક વિશ્વ વિખ્યાત કથાકાર- ભાગવત કથાવાચક) 

અસ્મિતા શિરોયા ( સુરત મહાનગરપાલિકા, ભૂતપૂર્વ મેયર) 

સુરત ના નાના બાળકો દ્વારા પ્રચાર 

કાનજી ભાલાળા (વરાછા બેંકના અધ્યક્ષ - સુરત, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતનાં વડા) 

ડો.પ્રફુલ શિરોયા (હોમગાર્ડ્સ સુરતના કમાન્ડન્ટ,  લોક દ્રષ્ટિ આઇ બેંકના પ્રમુખ,  રેડ ક્રોસ ચોર્યાસી તાલુકા શાખા સુરતના પ્રમુખ) 

તૃપ્તિદીદી (બ્રહ્મા કુમારી વરિષ્ઠ રાજયોગ શિક્ષક - સુરત)  

ઓનલાઇન મહાશીબીર પર બાળકોની વાતચીત ( બાળકો દ્વારા પ્રચાર ) 

મહેશ જી સવાણી (ઉદ્યોગપતિ અને સવાણી ગ્રુપ ના માલિક) 

કાલુભાઈ શેલડીયા (એક સમાજ સેવક -સુરતનો હીરો એવોર્ડ થી સન્માનિત ) 

ઘનશ્યામભાઈ  લાખાણી ( એક પ્રખ્યાત હાસ્ય કલાકાર) 

શ્રી મૂલદાસ જી બાપુ (શ્રી રામાપીર  કથાવાચક ) 

સંજય રાવળ  ( એક પ્રખ્યાત મોટીવેટર ) 

સુરેશભાઈ ગાબાણી  (યોગ પતંજલિ શિક્ષક -સુરત ) 

વિવેક સાંચલા (ગાયક કલાકાર ) 

જીગ્નેશ દાદા  (એક પ્રખ્યાત કથાકાર) 

શ્રી ગિરી બાપુ (વિશ્વ વિખ્યાત કથાકાર શિવ પુરાણના જાણીતા કથાકાર) 

ભરત આનંદ (દાદા ભગવાનનો આબતો પુત્ર ) 

ગુરુદ્વારા પૂજારી  

ગુણસાગર સ્વામીજી (સ્વામિનારાયણ કલાકુંજ મંદિર-સુરત  ) 

જોસેફ (ફાધર ઓફ ચર્ચ ) 




समर्पण संदेश ब्लॉग

समर्पण संदेश हिन्दी गुजराती ब्लॉग

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें